સ્ત્રીઓ નો સુંદરતા નો એક ભાગરૂપે અપરલિપ્સ પણ હોય છે. મોટેભાગે સ્ત્રીઓ પોતાની અપલિપ્સ કરાવતી હોય છે. પરંતુ તેનાથી ઘણો દુખાવો પણ થાય છે. જેમા ઘણા બ્યુટી સંસાધનો નો ઉપયોગ કરવા થી તેના નુકસાન પણ થઇ શકે છે. પરંતુ આ અણગમતા વાળને દૂર કરવા માટે અમારી પાસે ઘણા એવા સરળ ઘરગથ્થુ ઉપાય જણાવીશું કે જે તમે ઘર બેઠા ઓછા ખર્ચે હોઠ પર આવેલા વાળ ને દૂર કરી શકો છો. ખાંડ સાથે લીંબુ નો રસ એક વાટકી મા થોડી ખાંડ લઇ લો અને તેમા પાણી ની સાથોસાથ લીંબુ નો રસ ભેળવો. આ મિશ્રણ ને એક મિનિટ સુધી ગરમ કરવુ ત્યારબાદ આ મિશ્રણ ને ઠંડુ થવા દો. આ બાદ તે નવશેકુ થઇ જાય એટલે તેને હોઠ ના ઉપર ના ભાગે લગાવો અને તેને એક
Life Style
જો તમે ભૂલથી પણ ભીના વાળમાં ન બાંધો ટુવાલ, નહીતર….
અત્યારે ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની ઇચ્છા એ હોય છે કે તેમના વાળ એ કાળા અને ભરાવદાર અને લાંબા હોય જેથી તે પોતાના વાળને વ્યવસ્થિત ફ્લોન્ટ કરી શકે પરંતુ આ કેટલીક વખત વાળમા પોષણની ઉણપના કારણથી તમારા વાળ એ ખરવા લાગે છે અને તેની અસર એ વાળના ગ્રોથ પર થાય છે. અને જેના કારણથી તમારા વાળ એ કટ કરાવવા પડે છે પરંતુ જો તમે પણ આ સમસ્યાથી પીડાય રહ્યા છો તો અમે તમને જણાવીશુ કે તમારે કેટલીક એવી ભૂલો છે જે તમારે ક્યારેય ન કરવી જોઇએ. તમે ભીના વાળને આ રીતે ના બાંધો અત્યારે આપણામાથી ખાસ કરીને આ કેટલીક યુવતીઓની એ આદત હોય છે કે શેમ્પુ એ કર્યા બાદ ભીના વાળને તમારે ટુવાલમા લપેટી લેતા હોય છે. પરંતુ કદાચ તમે એ જાણતા
પાર્લરમા ખોટો ખર્ચ ના કરો, હવે ઘરે જ તમારા વાળને કુદરતી રીતે મસાજ કરો અને વાળને બનાવો મજબૂત, રેશમિ અને મૂલાયમ
મિત્રો આજે અમે તમને વાળ સિલ્કી અને લાંબા બનાવા માટે એક ઉપચાર બતાવીશુ. જેનાથી તમારા વાળ ખૂબ જ સુંદર બનશે અને માનસિક તણાવ પણ દૂર થશે. ઘણી વખત વાળ બહુ ખરતા હોય છે. તેનું કારણ માનસિક તણાવ હોય છે. સ્પા કરવા માટે સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં જતી હોય છે. પરંતુ ત્યાં પ્રાકૃતિક રીતે તમારા વાળને ટ્રીટમેન્ટ આપતા નથી. પરંતુ કૃત્રિમ કેમિકલ વાળી ક્રીમો દ્વારા ટ્રીટમેન્ટ આપે છે. માટે આજે આપણે અહી ઘરેજ સ્પા બનાવતા શિખીશું. સિલ્કી અને લાંબા વાળ કરવા માટે મહિનામાં એક વાર હેર સ્પા કરાવવું જોઈએ. સ્પા કરવાથી વાળ મુલાયમ, રેશમી, અને મજબૂત બને છે તેમજ ખોડો થતો નથી. તમારા વાળ ફાટી ગયા હોય તો તેમાં પણ ફાયદો થાઈ છે. સ્પા કરવાથી વાળ ને પોષણ મળે છે. આપણે સ્પા કરવા
ઉપયોગ કરો માત્ર આ એક જ વસ્તુ નો અને ત્વચા થઇ જશે દૂધ જેવી સફેદ, તમારી કલ્પના કરતા પણ વધુ જોવા મળશે નિખાર
મિત્રો, આજે અમે તમને આ લેખ મા એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બધા જ લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. વર્તમાન સમયમા લગભગ દરેક વ્યક્તિ પોતે સુંદર અને આકર્ષક દેખાય તેવું ઈચ્છતા હોય છે. પરંતુ, વર્તમાન સમય ની આધુનિક જીવનશૈલી અને ખાણીપીણી ના કારણે મોટાભાગ ના લોકો ને સ્કીન સંબંધિત સમસ્યા રહેતી હોય છે. જેમ કે ચહેરા પર ખીલ થઇ જવા , ચહેરા પર દાગ-ધબ્બા વગેરે આપણા ચહેરા ના સૌન્દર્ય ને બગાડે છે. આ સમસ્યાઓ ના નિરાકરણ માટે આજે અમે તમને આ લેખ મા એક વિશિષ્ટ ઉપાય વિશે જણાવીશું , જે તમારી સ્કીન સંબંધિત તમામ સમસ્યાઓ નો અંત લાવશે. સ્કીન સંબંધિત સમસ્યા વર્તમાન સમય મા ખુબ જ સામાન્ય થઇ ગઈ છે જેનાથી મોટાભાગ ના લોકો પીડાય છે.
આ ચોખા નુ પાણી દુર કરશે માથા ની ટાલ ને, જાણો તેને ઉપયોગ કરવાની રીત
મિત્રો, ચોખા ના પાણી ને સામાન્ય ભાષા મા માંડ કહેવામાં આવે છે. આ ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહી પરંતુ, આપણી સ્કીન અને વાળ માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. ચોખા ના પાણી મા વિટામિન અને ખનિજો નુ પ્રમાણ ખુબ જ સારુ હોય છે. આ ઉપરાંત તેમા એન્ટી-ઓકિસડન્ટ પુષ્કળ પ્રમાણ મા સમાવિષ્ટ હોય છે. આ ચોખા નુ પાણી વાળ માટે પ્રાકૃતિક કન્ડિશનર તરીકે કાર્ય કરે છે. તો ચાલો જાણીએ કે આ ચોખા નુ પાણી કેવી રીતે તૈયાર કરવુ અને આ ચોખા ના પાણી નો વાળ પર કેવી રીતે પ્રયોગ કરવો તેના વિશે આ લેખ મા વિસ્તૃત માહિતી મેળવીએ. જેમ કંડીશનર નો ઉપયોગ તમે તમારા વાળ ને સોફ્ટ કરવા માટે કરો છો તેવી જ રીતે ચોખા નુ પાણી પણ કંડીશનર ની માફક
સવારે ઉઠતા ની સાથે જ જો પથારીમા કરી લો આ કામ, તો ચહેરો ચમકી જશે, સુંદરતા ખીલશે સોળેકળાએ
મિત્રો, આ વિશ્વમા દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે તે સુંદર અને આકર્ષક દેખાય. આ બાબત વિશેષ તો સ્ત્રીઓ મા વધુ પડતી જોવા મળે છે. સ્ત્રીઓ પોતાના ચેહરા ને સુંદર અને આકર્ષક બનાવવા માટે દરરોજ અવનવા પ્રયોગો અજમાવતી હોય છે. ક્યારેક કોઈ સાબુ, તો ક્યારેક કોઈ ક્રીમ, તો ક્યારેક કોઈ દ્વારા સૂચવેલ આયુર્વેદિક ઉપાયો અજમાવતી હોય છે. પરંતુ , હાલ આ લેખ મા અમે એવા ચાર કાર્ય વિશે જણાવીશું જેમા તમારે કોઈ જ ક્રીમ કે પેસ્ટ લગાવવા ની આવશ્યકતા નથી. વહેલી પરોઢે ઉઠીને પથારી પર બેઠા-બેઠા ફક્ત આ ચાર જ કાર્ય કરવાના છે. જેનાથી તમારુ સૌંદર્ય ખીલી જશે. જો આ પ્રક્રિયા દરરોજ કરવામાં આવે તો તમારા ચેહરાના સૌંદર્ય પર ચાર ચાંદ લાગી જાય છે અને તમારો ચેહરો ખૂબ જ
શું આંગળીઓ મા આવી ગઈ છે કાળાશ? તો અજમાવો આ ઘરેલું નુસ્ખો અને ચમકાવો આંગળીઓ ને
મિત્રો, મોટા ભાગ ના લોકો ની હાથ ની આંગળીઓ કાળાશ પડતી થઇ જતી હોય છે. આ આંગળીઓ કાળાશ પડતી થઇ જવાથી તેમના સૌન્દર્ય માં ઘટાડો થઇ જાય છે અને તમારા હાથ કાળાશ પડતા દેખાવા લાગે છે. આના કારણે ઘણા લોકો ચિંતા માં મુકાઇ જતા હોય છે લોકો અનેકવિધ પ્રકાર ના સૌન્દર્ય સંસાધનો નો ઉપયોગ કરતા હોય છે પરંતુ, તેનાથી કાળાશ ઓછી થતી નથી. આજે આ લેખ માં અમે તમને આ કાળાશ દુર કરવા માટે ના અમુક વિશિષ્ટ ઉપાય જણાવીશું જેનાથી આ કાળાશ દુર થઇ જશે અને આંગળીઓ વિશિષ્ટ પ્રકાર ની ચમક ધરાવશે. નમક અને લીંબુ : નમક અને લીંબુ ને મિક્સ કરીને હાથ ની કાળાશ પર લગાવવા માં આવે તો તે કાળાશ દુર થઇ જાય છે. આ માટે સૌપ્રથમ એક લીંબુના બે ભાગ
જો તમે ખીલથી પરેશાન છો તો ભૂલથી પણ ના કરતા આ ભુલ નહીતર…
અત્યારે આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમા ત્વચા પર વધારે અસર જોવા મળે છે જો કે તમારે ચહેરા પર ખીલ થવા એ હોર્મોન્સના બદલાવના કારણથી પણ થાય છે. પરંતુ જે પણ યુવતીઓને વારંવાર ખીલ થઇ જાય છે પંરતુ કેટલીક એવી ભૂલોના કારણે ખીલ થઇ જાય છે. આવો જોઇએ એવી કઇ ભૂલો છે માટે જેના કારણે તમારી ત્વચા પર ખીલ થઇને તમને ડાઘ પડી જાય છે. ખીલ દબાવવા ખીલથી તમારા ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે. અને જો તમારા ચહેરા પર ખીલ થયા હોય અને પછી તમે જો તેને વારંવાર તેને દબાવીને ફોડવાથી તમને આ બધી સમસ્યા એ થઇ શકે છે અને તેને વારંવાર ફોડવાથી તે વધારે ફેલાય છે અને એ તમારા ચહેરા પર ડાઘ થઇ જાય છે. માટે આમ કરવાથી તમને ચહેરા પર ખીલના નિશાન
ખરતા વાળ ની સમસ્યા માટે ચમત્કાર સમાન છે આયુર્વેદ ના આ દસ બેસ્ટ ઉપાયો
મિત્રો, ૧૮ વર્ષની બાળા હોય કે ૬૫ વર્ષની વૃદ્ધા, સૌ કોઈ ની એક જ ફરિયાદ હોય છે. “મારા વાળ ખરી રહ્યા છે.” વાળ ખરવા એ કોઈ બીમારી નથી પરંતુ, વાળ ખરવા એ શારીરિક તથા માનસિક સમસ્યાનું એક માત્ર લક્ષણ છે. વાળ ખરવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે. જેમ કે રક્ત , કેલ્શિયમ કે ઝીંકની ઉણપ, લો બ્લડપ્રેશર, ખોળા ની સમસ્યા , સોરાયસીસ, અપૂરતી ઊંઘ , એસિડીટી, અવ્યવસ્થિત ભોજન અને જીવનશૈલી, તણાવ વગેરે. પુરુષોમા મુખ્યત્વે માથાના આગળ ની તરફ ના વાળ અથવા તો વચ્ચે ની તરફ ના વાળ ખરી પડે છે અને આસપાસ ના વાળ જળવાઈ રહે છે. આ સમસ્યા ત્યારે ઉદ્ભવે છે જ્યારે શરીરમા ટેસ્ટેસ્ટેરોન હોર્મોનનું બેલેન્સ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. પુરુષોમા આ સમસ્યા આનુવંશિક પણ હોઈ શકે છે.
વાળ ને ખરતા અટકાવવા ઘણા પ્રયોગો અજમાવ્યા બાદ થાકી ગયા હોય તો એકવાર અજમાવો આ અક્સીર ઉપાય
મિત્રો, જેમ-જેમ ઋતુઓમા પરિવર્તન આવતું જાય છે તેમ-તેમ તેની સાથે માથાના વાળની સમસ્યાઓ મા પણ પરિવર્તન આવતું જ જાય છે. હવામાન મા થતાં આ અણધાર્યા પરિવર્તનો આપણી ચામડી અને વાળ પર અનેકવિધ રીતે અસર કરતા હોય હોય છે. આ ઉપર થી તમે એવું તારણ કાઢી શકો કે ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય દર વખતે કોઈને કોઈ સમસ્યા ખડે પગે ઊભી જ હોય છે. માથામા ઉદભવતી ખોળા ની સમસ્યા કે વાળ ખરી જવાની સમસ્યા પણ એક ખૂબ જ વિકટ સમસ્યા છે. આ પ્રકારની સમસ્યાઓ કયા કારણે થાય છે તે અંગે નું કોઈ સચોટ કારણ શોધી શકાતું નથી. આ વાત તો સાવ સરળ છે કે જ્યાં સુધી સમસ્યાનું ઉદભવ સ્થાન અથવા તો મૂળ કારણ ના પકડાય ત્યાં સુધી તેનું નિદાન કઈ